<?xml version="1.0" encoding="UTF-8"?>
<rss version="2.0"
	xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
	xmlns:wfw="http://wellformedweb.org/CommentAPI/"
	xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
	xmlns:atom="http://www.w3.org/2005/Atom"
	xmlns:sy="http://purl.org/rss/1.0/modules/syndication/"
	xmlns:slash="http://purl.org/rss/1.0/modules/slash/"
	xmlns:georss="http://www.georss.org/georss" xmlns:geo="http://www.w3.org/2003/01/geo/wgs84_pos#" xmlns:media="http://search.yahoo.com/mrss/"
	>

<channel>
	<title>મીતા નું મનોમંથન</title>
	<atom:link href="http://mbhojak.wordpress.com/feed/" rel="self" type="application/rss+xml" />
	<link>http://mbhojak.wordpress.com</link>
	<description></description>
	<lastBuildDate>Tue, 17 Jan 2012 18:52:25 +0000</lastBuildDate>
	<language>gu</language>
	<sy:updatePeriod>hourly</sy:updatePeriod>
	<sy:updateFrequency>1</sy:updateFrequency>
	<generator>http://wordpress.com/</generator>
<cloud domain='mbhojak.wordpress.com' port='80' path='/?rsscloud=notify' registerProcedure='' protocol='http-post' />
<image>
		<url>http://s2.wp.com/i/buttonw-com.png</url>
		<title>મીતા નું મનોમંથન</title>
		<link>http://mbhojak.wordpress.com</link>
	</image>
	<atom:link rel="search" type="application/opensearchdescription+xml" href="http://mbhojak.wordpress.com/osd.xml" title="મીતા નું મનોમંથન" />
	<atom:link rel='hub' href='http://mbhojak.wordpress.com/?pushpress=hub'/>
		<item>
		<title>અહિંસા કે સમબુદ્ધિથી હિંસા?</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/11/19/%e0%aa%85%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82%e0%aa%b8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%ac%e0%ab%81%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%bf%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/11/19/%e0%aa%85%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82%e0%aa%b8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%ac%e0%ab%81%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%bf%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82/#comments</comments>
		<pubDate>Sat, 19 Nov 2011 14:11:07 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[Uncategorized]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=432</guid>
		<description><![CDATA[પોતાનાં સુખદુઃખ, લાભહાનિ, યશ-અપયશ, જીવનમરણ, પાપપુણ્ય વગેરે બાબતો માટે અનેક સાચી ખોટી કલ્પનાઓ આવે અને તેથી મન ચંચળ થઈ જાય ત્યારે તે સમયે મનને સ્થિર રાખવા માટે સમબુદ્ધિની જરૂર હોય છે. બીજાનાં સુખદુઃખ, ભલાઈ-બુરાઈ, હિંસા-અહિંસા વિશે વિચાર શૂન્ય થવા માટે &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/11/19/%e0%aa%85%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82%e0%aa%b8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%ac%e0%ab%81%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%bf%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=432&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>પોતાનાં સુખદુઃખ, લાભહાનિ, યશ-અપયશ, જીવનમરણ, પાપપુણ્ય વગેરે બાબતો માટે અનેક સાચી ખોટી કલ્પનાઓ આવે અને તેથી મન ચંચળ થઈ જાય ત્યારે તે સમયે મનને સ્થિર રાખવા માટે સમબુદ્ધિની જરૂર હોય છે. બીજાનાં સુખદુઃખ, ભલાઈ-બુરાઈ, હિંસા-અહિંસા વિશે વિચાર શૂન્ય થવા માટે સમબુદ્ધિની જરૂર નથી. પોતાની ધાર્મિક માન્યતાઓ અને ભાવનાઓને લીધે સ્વજનોની હિંસા કરવાનું અર્જુનને પાપ અને ભય લાગતાં હતાં તે દૂર કરવા માટે તેનું કર્તવ્ય અને તેનો ધર્મ સમજાવતાં, ભય અને પાપમાંથી છૂટવાના માર્ગ-ઉપાયરૂપે તેને સમબુદ્ધિનો ઉપદેશ આપવામાં આવ્યો છે. &#8216;કર્મો મને અર્પણ કર&#8217;, &#8216;ઈશ્વરનું સૂત્રધારપણું ઓળખીને કર્મ કર&#8217; વગેરે જે વચનો ગીતામાં કહ્યાં છે તે નિરહંકારપણે કર્મ કરવામાં આવે, કર્તાપણાનું અભિમાન ન રાખતાં કર્મ કરવામાં આવે તો એ કર્મનાં સારાંનરસાં ફળ-પરિણામોથી માણસ અલિપ્ત રહી શકે છે, અને તેને કર્મનું બંધન થતું નથી એ વાત સમજાવવા અને ઠસાવવા માટે અને અર્જુનને પાપના ભયમાંથી મુક્ત કરવા માટે સમબુદ્ધિના ઉપદેશનો હેતુ છે. મરણ પછી થનારી આપણી ગતિના ભય સાથે પાપનો સંબંધ માનવામાં આવે છે.</p>
<p>આજે આપણી ધાર્મિક માન્યતાઓ, કલ્પનાઓ,ભાવનાઓ તે જમાનાના જેવી રહી નથી. આ સ્થિતિમાં તે કાળનો ઉપદેશ આપણે માટે નથી એમ આપણે સમજવું જોઇએ. તે કાળની ધર્મ વિશેની કલ્પનાને અનુસરીને જ તે સમયે પાપ વિશેની કલ્પનાઓ હતી અને તે પ્રમાણે પાપ નિવારણ કે પ્રાયશ્ચિતના ઉપાયો પણ કાલ્પનિક હતા.</p>
<p>હિંસાનો વિચાર કરતાં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદનો આપણી વૃત્તિ કે મનને અનુકૂળ લાગતો ભાગ આપણે ગ્રહણ કરી લઇએ છીએ, પણ તે સાથે ધાર્મિક મનાયેલી બીજી બાબતોમાંયે તે લોકો કેટલા દૃઢ હતા તેને આપણે લક્ષમાં નથી લેતા. દ્રોપદી સાથેના પાંચ ભાઇઓ વચ્ચે ઠરેલા નિયમનો અર્જુનથી થોડોક ભંગ થતાં જ અર્જુને તીર્થાટનનું પ્રાયશ્ચિત કરેલું તે બાબતમાં આપણે વિચાર નથી કરતાં. નિયમભંગ એક બીજા ધર્મના આચરણના શુભ હેતુ માટે કરેલ અને શુભ હેતુનો આશ્રય લઈને તેણે પ્રાયશ્ચિત ટાળવાનો પ્રયત્ન કર્યો નહોતો.</p>
<p>पश्यन शुण्वन स्पृशन&#8230;ગીતાના આ શ્લોકમાં કહેલી સ્વાભાવિક ક્રિયાઓ પ્રમાણે જ શસ્ત્રો ચલાવવાં-લડવું એ તે કાળના ક્ષત્રિયોનું સહજકર્મ થયેલું હતું. એ જ પોતાનો જન્મજાત ધર્મ છે એવી તેમની શ્રદ્ધા અને સ્વભાવ બનેલો હતો. જેને ધર્મ માને તેને માટે પ્રસંગ આવ્યે પ્રાણ લેવા-આપવા તૈયાર થઈ જવું તેમના નિત્યજીવનમાં સ્વાભાવિક બની ગયેલ હતું. તેમના રોમરોમમાં ઊતરેલો સ્વભાવ હોવા છતાં હિંસામાં દોષ છે એ પણ તેમને માન્ય હતું અને તેથી યુદ્ધમાં થયેલા પાપનું પ્રાયશ્ચિત અશ્વમેઘ યજ્ઞ કરીને પાંડવોએ કરેલું. હિંસાના દોષનું પાલન બીજી હિંસા જ વડે કેવી રીતે થઈ શકે તે તો એ કાળના લોકો જ સમજી શકે! પણ એવી તેમની ધર્મ, પાપ અને પાપનિવારણની કલ્પનાઓ હતી એ વાત તો નક્કી.</p>
<p>હવે તેવી જ આપણી કલ્પનાઓ છે એમ કોઇ કહે એમ લાગતું નથી તો જો તેમ ન હોય તો તેમની સમબુદ્ધિનો આધાર આજે આપણને શા કામનો? સારાંશ અર્જુનને આપેલા ઉપદેશ પરથી આપણાં આજનાં કર્તવ્યો આપણે ઠરાવી શકીએ નહીં. કારણ કે સમયની સાથે સાથે ધર્મ-અધર્મની બાબતમાં આપણા વિચારો બદલાયેલા છે, તથા શિક્ષણ, સંસ્કાર, અનુભવ અને પરસ્પર સંબંધમાંયે ફરક પડેલ છે.</p>
<p>સમબુદ્ધિ, સ્થિરબુદ્ધિ, સહજકર્મ, વ્યક્તિગત ફળની ઈચ્છા છોડીને કરેલું કર્મ વગેરે પરથી એક કર્મ સારું કે નરસું કે યોગ્ય-અયોગ્ય ઠરાવી ન શકાય. સારાનરસાની પરવા ન કરવી એમાં સમબુદ્ધિનો આભાસ આવવાનો સંભવ છે. સતત અભ્યાસ-મહાવરાથી સ્થિરબુદ્ધિથી સહજકર્મ કરતાં આવડે એ શક્ય છે. સામુદાયિક લાભની દૃષ્ટિએ કરેલાં કર્મો ફળની ઇચ્છા વિનાના છે એમ માની શકાય પરંતુ તેના પરથી બધાં કર્મો નિર્દોષ છે એમ ન કહી શકાય. કર્મોની સદોષતા-નિર્દોષતા એ કેવળ સકામ-નિષ્કામ હેતુ પરથી જ ઠરતી નથી. તે કર્મ ઉચિત છે કે નહીં તે પરથી તેની  યોગ્ય અયોગ્યતા નક્કી કરવાની હોય છે. સમબુદ્ધિ, સ્થિરબુદ્ધિ, ફળ વિશે અનાસક્તિ વગેરે પ્રશ્નો ત્યાર પછીના છે. કેવળ સમબુદ્ધિથી કરેલી હિંસાને અહિંસા જ છે એમ માનીએ, તો તો એવાં કેટલાંયે કર્મો સદોષ હોવાં છતાં માત્ર સમબુદ્ધિથી કરેલાં હોવાને લીધે નિર્દોષ સમજાવા લાગે. ચોરી, ધાડ, જુગાર, દુરાચાર વગેરે સર્વે કર્મોમાં નિષ્ણાત લોકો કર્મ કરવાં છતાં અકર્તા થઈ શકશે. ધાડપાડુઓની ટોળકીનો માણસ માત્ર વ્યક્તિગત સ્વાર્થ માટે કોઇને લૂંટતો નથી તેથી એમ ન કહી શકાય કે સામુદાયિક સ્વાર્થની દૃષ્ટિએ કરેલાં તેના કર્મ નિર્દોષ છે.</p>
<p>હિંસામાં દોષ વિશેની કલ્પના લાંબા કાળથી માનવસમાજમાં ઉત્પન્ન થયેલી છે . તે સાથે જે મનુષ્યમાં સ્વાર્થવૃત્તિ ભરપૂર છે તેને પોતાના સ્વાર્થ માટે જ્યારે જ્યારે હિંસા કરવી પડે ત્યારે ત્યારે તેને નિર્દોષ ઠરાવવાના પ્રયત્નો કર્યા કરે છે. સ્વાર્થ ક્યારેક વ્યક્તિગત, ક્યારેક જ્ઞાતિ માટે, સમાજ, ધર્મ, રાષ્ટ્ર, દેશ વગેરે માટે હોય છે. યજ્ઞાર્થે, ધર્માર્થે, દેશાર્થે કરેલી હિંસા અથવા પરમેશ્વરને નામે કરેલી હિંસા એ હિંસા નથી પણ તે કર્તવ્ય છે અને તે કરવામાં પુણ્ય છે એવા આશયના વચનો ધાર્મિક અને રાષ્ટ્રીય ગ્રંથોમાંથી મળી આવશે. તે વચનોના આધારે જ મોટા મોટા યજ્ઞો કરવામાં આવતાં. તેને જ આધારે  પોતાના સમાજને ઉશ્કેરીને ધર્મને નામે &#8216;ક્રુસેડો&#8217; જેવી ધાર્મિક લડાઈઓ લાંબા સમય સુધી ચાલુ રખાતી. અને આવા વચનોની મદદથી એક ધર્મના લોકો બીજા ધર્મના લોકો પર બેહદ અત્યાચાર કરતા. આજે પણ આવા હત્યાકાંડો આવા આધાર પર ચાલે છે. માણસમાં રહેલી દુષ્ટતા, કઠોરતા, સ્વાર્થ વગેરે વૃત્તિઓ જ્યારે ધર્મનો આશ્રય લે ત્યારે તે ભયંકરતાની પરાકષ્ઠાએ પહોંચે છે.</p>
<p>યજ્ઞના બલિદાનને આજે કોઇ ધર્મ સમજે છે? &#8216;ક્રુસેડ&#8217; જેવાં યુદ્ધોને તે ધર્મના અનુયાયી સિવાય બીજા કોઇ ધર્મયુદ્ધ સમજે છે? પુણ્ય કે સદગતિની લાલચ પર કરાવવામાં આવેલા સંહારને કોઇ ધર્મ સમજે છે?</p>
<p>થોડો વિચાર કરતાં માલૂમ પડશે કે મરશે તો સ્વર્ગ અને જીવશે તો રાજ્ય બંને હિંસાને નિર્દોષ ઠરાવવા માટે છે જેને સ્વર્ગ અને રાજ્ય બંનેની પરવા ન હોય પણ મોક્ષ કે તેના જેવી કોઇ ઉચ્ચ આકાંક્ષા હોય તેને હિંસા દોષરૂપ લાગતી હોય, તેના સમાધાનાર્થે &#8216;સમબુદ્ધિનો માર્ગ&#8217; શોધવો પડ્યો. પરંતુ યજ્ઞ, ધર્મ, દેશ, સમબુદ્ધિ એ સર્વે કલ્પનાઓ એક જ વર્ગની છે. બીજી અને સમબુદ્ધિની કલ્પનામાં ફરક માત્ર એટલો જ છે કે પુણ્ય કે સ્વર્ગને બદલે મોક્ષની આશા દેખાડી છે.</p>
<p>પાપપુણ્યની જૂની કલ્પનાઓ-માન્યતાઓ આજની પેઢીમાં લગભગ નાશ પામી ગઇ છે. તે પ્રમાણે ભય અને લાલસાની ભાવનાઓ પણ પહેલાં જેવી નથી રહી. હજારો વર્ષ જૂની એ માન્યતાઓ કે ભાવનાઓને મુખ્ય પ્રમાણ માનીને તેના પરથી આપણે આપણા આજના જીવનની સર્વસાધારણ બાબતોનો નિર્ણય કે ધોરણ ઠરાવતાં નથી. આ સ્થિતિમાં આજે પ્રત્યક્ષ બનતી બાબતો, તેનાં કારણો અને પરિણામો પરથી આપણે એટલું જ કહી શકીએ કે માત્ર વ્યક્તિગત કે સામુદાયિક સ્વાર્થ કે વિકાસ અને વૈભવ વધારવા માટે થતી હિંસા કરતાં પોતાનાં કે પોતાનાં જેવાં બીજાઓનાં પ્રાણ અને ચારિત્ર્યના રક્ષણ માટે તેમ જ ન્યાયપૂર્વક આજીવિકા માટે જે હિંસા કરવી પડે તે તદ્દન અલ્પ દોષવાળી છે. તેટલો અલ્પ દોષ ટાળીને જીવનધોરણ સિદ્ધ કરવાનું સામર્થ્ય હજુ મનુષ્યમાં આવ્યું નથી. તેના સાધન કે માર્ગ હજુ મળ્યાં નથી માટે તેટલો દોષ સ્વીકારીને તેને પોતાનું ભલું સિદ્ધ કરવાનો પ્રયત્ન કરવો પડે છે એટલું જ સત્ય આપણે કહી શકીએ તેમ છીએ.</p>
<p>હિંસા-અહિંસાની વિચારસરણી આપણે આજે બદલવા ઇચ્છીએ છીએ, જુદાં ધોરણથી વિચાર કરવાનો પ્રયત્ન કરીએ છીએ. માનવજાતિના ઈતિહાસને તપાસતાં અને આજની સ્થિતિ ધ્યાનમાં રખીને લડાઇ અને તેનાથી થતી હિંસા પરમ અવધિએ પહોંચેલી લાગે છે. હિંસાથી પ્રતિહિંસા જ વધતી જાય છે. તે જોતાં હિંસાનું નિવારણ હિંસા નથી એમ સ્પષ્ટ લાગવા માંડ્યું છે. જે ઉપાયથી ઉપાયો શોધવાના પ્રસંગો ઓછા થતા જાય તે સાચો ઉપાય અને તે ઉપાય કયો તેની શોધ ચાલી રહી છે. યુદ્ધને લીધે થતી હિંસાથી આજે સમગ્ર પ્રજા દુઃખી ત્રાસેલી અને ભયભીત થયેલી છે. નિરપરાધી અને દુર્બળોનોયે સંહાર થઇ રહ્યો છે દુષ્ટ, દંભ, કપટ, દગાબાજી, અન્યાય,અત્યાચાર,અવિશ્વાસ વધતાં જાય છે. યુદ્ધ વખતે આ બધાનો ભોગ બનેલા સર્વેને ઉભરો આવે છે. પણ યુદ્ધ ના હોય ત્યારે પણ આ બધી યુદ્ધની વૃત્તિઓની અસર માનવજીવન પર પડેલી હોય છે. અને તેને લીધે માનવ-માનવ વચ્ચેના પરસ્પરના ઘણાખરા વ્યવહારો અપવિત્ર, ભ્રષ્ટ, કલુષિત અને કલંકિત થાય છે. માણસ જ આજે માણસનો સૌથી મોટો ને ભયંકર શત્રુ થઇને બેઠેલો છે. અત્યારના હિંસાત્મક ઉપાયોથી એ સ્થિતિ બદલાય તેમ શક્ય નથી. તેથી મનુષ્ય-સ્વભાવમાં વૃદ્ધિ પામતી આ રાક્ષસી વૃત્તિનું નિયંત્રણ થાય તેવો સામુદાયિક અને સંગઠિત ઉપાયની આજે જરૂર છે. અહિંસાતત્વને કયા કયા ક્ષેત્રમાં કઇ રીતે પ્રચાર કરવાથી અને કઇ રીતે સંગઠિત યોજનાના અમલથી રાક્ષસીવૃત્તિ ઓછી થાય તેની શોધ જરૂરી છે. સમબુદ્ધિના આધારે હિંસાને નિર્દોષ ઠરાવવાથી અથવા સ્થિતપ્રજ્ઞોની ફોજ તૈયાર કરવાના પ્રયત્નથી આજનો પ્રશ્ન ઉકેલી શકાશે નહીં. ગીતાના ઉપદેશવાળા લક્ષણોવાળો કોઇ સ્થિતપ્રજ્ઞ લડી શકશે કે નહીં એ વિશે સર્વાંશે શંકા હોવા છતાં એનો સંભવ છે એમ માનીએ તો પણ તેનું પરિણામ બહુ બહુ તો એટલું જ આવે કે સ્થિતપ્રજ્ઞોની ફોજમાં લડવાનું કંઇક વધુ બળ ઉત્પન્ન થયાનો કદાચિત અનુભવ થાય, તો જગતમાં બધે જ સ્થિતપ્રજ્ઞોની સેનાઓ તૈયાર થવા માંડશે. અને આજે સાધારણ લોકોમાં લડાઈઓ ચાલુ છે તે સ્થિતપ્રજ્ઞોમાં થવા માંડશે! પણ માનવજાતિની પરસ્પર સંહારવૃત્તિ કેમ ટળે એ મુખ્ય પ્રશ્ન ઉકલ્યા વગર જ ઊભો રહેશે. આથી હાલની અહિંસાત્મક વિચારસરણીથી જ આ પ્રશ્નનો નિર્ણય લાવવો જોઇએ એ સિવાય બીજો માર્ગ નથી.</p>
<p>(શ્રી કેદારનાથજીના &#8216;વિચારદર્શન&#8217; પુસ્તકમાંથી)</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/uncategorized/'>Uncategorized</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/432/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/432/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/432/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/432/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/432/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/432/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/432/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/432/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/432/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/432/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/432/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/432/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/432/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/432/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=432&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/11/19/%e0%aa%85%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82%e0%aa%b8%e0%aa%be-%e0%aa%95%e0%ab%87-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%ac%e0%ab%81%e0%aa%a6%e0%ab%8d%e0%aa%a7%e0%aa%bf%e0%aa%a5%e0%ab%80-%e0%aa%b9%e0%aa%bf%e0%aa%82/feed/</wfw:commentRss>
		<slash:comments>2</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>શુભકામના</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/10/26/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%a8%e0%aa%be/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/10/26/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%a8%e0%aa%be/#comments</comments>
		<pubDate>Tue, 25 Oct 2011 19:43:27 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[Uncategorized]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=423</guid>
		<description><![CDATA[સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની અનેક શુભકામનાઓ સાથે આવનાર નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે તેવી શુભકામના Filed under: Uncategorized<img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=423&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>સૌ મિત્રોને દિવાળી અને નવા વર્ષની અનેક શુભકામનાઓ સાથે આવનાર નવું વર્ષ આપને તથા આપના પરિવારને સુખ સમૃદ્ધિ આપે તેવી શુભકામના</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/uncategorized/'>Uncategorized</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/423/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/423/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/423/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/423/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/423/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/423/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/423/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/423/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/423/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/423/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/423/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/423/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/423/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/423/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=423&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/10/26/%e0%aa%b6%e0%ab%81%e0%aa%ad%e0%aa%95%e0%aa%be%e0%aa%ae%e0%aa%a8%e0%aa%be/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>શું સાચા અર્થમાં અહંકારનું દહન થાય છે?</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/10/14/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%aa%be%e0%aa%9a%e0%aa%be-%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%b9%e0%aa%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/10/14/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%aa%be%e0%aa%9a%e0%aa%be-%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%b9%e0%aa%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8/#comments</comments>
		<pubDate>Thu, 13 Oct 2011 21:08:27 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[મનો મંથન]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=418</guid>
		<description><![CDATA[હમણાં થોડા દિવસો પહેલાંજ દશેરાનું પર્વ પૂરું થયું. ઘણી જગ્યાએ રાવણદહન અને રામલીલાના પ્રસંગોનું પરંપરાગત આયોજન કરવામાં આવેલ. દરેક ટી.વી ચેનલ પર મોટાભાગની ધારાવાહિકમાં પણ તેના પ્રસંગો દર્શાવવામાં આવ્યા. અલપઝલપ ધારાવાહિક જોવાની મજા કોઇ વખત માણી લઉં છું. આ વખતે &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/10/14/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%aa%be%e0%aa%9a%e0%aa%be-%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%b9%e0%aa%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=418&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>હમણાં થોડા દિવસો પહેલાંજ દશેરાનું પર્વ પૂરું થયું. ઘણી જગ્યાએ રાવણદહન અને રામલીલાના પ્રસંગોનું પરંપરાગત આયોજન કરવામાં આવેલ. દરેક ટી.વી ચેનલ પર મોટાભાગની ધારાવાહિકમાં પણ તેના પ્રસંગો દર્શાવવામાં આવ્યા. અલપઝલપ ધારાવાહિક જોવાની મજા કોઇ વખત માણી લઉં છું. આ વખતે &#8216;તારક મહેતાના ઉલટાં ચશ્મા&#8217; ધારાવાહિકમાં આ પ્રસંગને થોડો અલગ રીતે રજૂ કરવામાં આવ્યો.  ધારાવાહિકના મુખ્ય પાત્ર  &#8217;જેઠાલાલ&#8217; રામનું પાત્ર રાવણદહન માટે ભજવવાનાં હતાં. અને આગલી રાત્રે તેમને સ્વપ્ન આવે છે તેમાં રાવણ તેમને પૂછે છે મારું જ દહન કેમ? તમે લોકો દર વર્ષે કંસ, જરાસંઘ, દુર્યોધન એ લોકોના દહન કેમ નથી કરતાં? એમ સંવાદ આગળ ચાલે છે. આમ જુઓ તો રાવણ તો એક મહાન જ્ઞાની હતો. એટલે રાવણદહન નહીં પરંતુ  જરૂર છે અહંકારનું દહન કરવાની. જો કે પૌરાણિક ગ્રંથના એ પ્રસંગ દ્વારા સમજાવવામાં  આવે છે કે વ્યક્તિને તેનો અહંકાર મારે છે. પરંતુ આપણે તે પ્રસંગને માત્ર પરંપરાગત ઉજવીને આનંદ માણીએ છીએ.</p>
<p>આના સંદર્ભમાં મને એક પ્રસંગ યાદ આવ્યો(બહુ જ મોટા બ્રેક પછી મનોમંથન). જાણે અજાણ્યે કે કોઇ ગેરસમજના કારણે ક્યારેક એવું વર્તન થઇ જાય પણ એ સમજાઇ જવું જરૂરી છે કે કે ક્યાંક આપણાંમાં પણ અહંકાર તો નથી પ્રવેશી ગયો ને? એક મિત્ર નવા જ સોફ્ટવેરના જાણકાર બનેલા. એમણે અમને એક અમારી સારી ઓળખ હતી તેવી કંપનીમાં તેમના કાર્ય અંગે ભલામણ કરવા કહ્યું. મિત્ર સાથેના અને જેની કંપની હતી તે મિત્ર બંને તરફ સારા સંબંધો હોવાને કારણે અમને થયું કે ચાલો આપણી થોડીક વાત કરવાથી બંનેનું કામ થતું હોય તો સારી વાત છે. અમે તેમ કર્યું. પણ પેલા નવા નવા સોફ્ટવેરના જાણકારતો સામેથી કોઇ જવાબ આવે તેની રાહ જોયા વિના કંપનીમાં થોડા થોડા દિવસે મેઇલ કરવા લાગ્યા. અમારી જાણ બહાર. પેલા કંપની હતી તે મિત્ર કોઇ કાર્યમાં વ્યસ્ત હશે. તેમણે જવાબ આપ્યો મેઇલ દ્વારા વિનાકારણે મેઇલ ના કરશો. મેઇલ-સ્પામનો ઉપયોગ  કરવાને બદલે તેમણે માત્ર જાણ કરી. ફરી પેલા સોફ્ટવેર-મિત્રે અજાણતાં મેઇલ કરી હશે તો પેલા બીજા મિત્રે નમ્ર સૂચન કર્યું તો પેલા પ્રથમ મિત્ર તો અમને કહેવા લાગ્યા કે હવે તો એમની સાથે  આગળ કોઇ કામ નથી કરવું એમનું મારા લિસ્ટમાંથી નામ જ બાકાત. એમને તો વાત કરવાની સમજ નથી. સફળતા મળી ગઇ છે તેનું અભિમાન છે આવું બધું કંઇક. હવે એમણે એમની મહેનત દ્વારા જ સફળતા મેળવી હશે ને? બાપ-દાદાના જામેલા તૈયાર મળેલ ધંધાને સંભાળવા માટે આગળ વધારવા માટે પણ આવડતની જરૂર રહે છે. નહીં તો ધંધો ચોપટ થતાં વાર ના લાગે. જ્યારે પોતાની આવડતથી આગળ આવનાર વગર મહેનતે તો સફળતા ના મેળવે ને? સફળતા મેળવવા માટે આવડતની સાથે વિનય, નમ્રતા જેવાં ગુણોની જરૂર પણ પડે છે. એટલે જ રામ પૂજાય છે અને રાવણનું દહન થાય છે. સત્યનો અસત્ય પર વિજય, સારપનો બુરાઇ પર વિજય. એ રાવણદહનનો મુખ્ય ઉદ્દેશ છે. એટલે કે આપણા અંદર રહેલા દુર્ગુણોનું દહન.</p>
<p>હવે પેલા બીજા મિત્રને આ વાતની જાણ હતી નહીં. બની શકે તે એમના કાર્યની વ્યસ્તતામાંથી ફુરસદ મળતાં પ્રથમ મિત્રના કાર્યનો અભ્યાસ કરવા લાગ્યા હોય. સારું લાગ્યું હશે તેથી એમણે સામેથી મેઇલ કરી. આ બાજુ પેલા પ્રથમ મિત્ર થોડા વધુ અનુભવી થવાથી અને તેમના કાર્યના થોડા મિત્રો દ્વારા વાહ! વાહ! થવાથી પોતાના કાર્યને મહાન અને બીજા મિત્રનું કાર્ય તેમને ખાસ આવડતવાળું ના લાગવા માંડ્યું.એમના આજુબાજુના મિત્રોએ એમના કાર્ય અંગે કરેલી વાહવાહથી પોતાને બિલ ગેટસ સમજવા લાગેલ કે શું ખબર નહીં?</p>
<p>ક્યારેક આપણે તો કોઇની મદદની કે આપણા બે બોલથી કોઇનું સારું  થાય તે ભાવના રાખી હોય તેની જગ્યાએ વાત કંઇક ઉલટી જ બને ત્યારે આપણે તો શું કરવું તે જ ના સમજાય. આ બધું જ  વિજયાદસમીના દિવસો દરમ્યાન બન્યું તો મને સવાલ થયો કે શું ખરેખર આપણે અહં કે અહંકારનું દહન કરી શકીએ છીએ ખરા? આ તો બે મિત્રોની વાત હતી. પણ શું આપણે આવી ગેરસમજ કે અહંકારથી બચી શકીએ છીએ ખરા? શું આપણે આપણા દુર્ગુણોનું દહન કરી શકીએ છીએ? એ ફરી આપણા જીવનમાં પ્રવેશે નહીં તેવું દહન? દર વર્ષે ફરી ફરી રાવણદહનની જેમ કરવું પડે તેવું નહીં.</p>
<p>તો પછી પેલા જેઠાલાલના સ્વપ્નમાં આવેલા રાવણની વાત સાચી છે કે મારું જ દહન કેમ? અને મારું દહન તો રામ જ કરી શકે. તો શું તમે રામ છો? તો આપણે પણ બીજાના અહંકાર વિશે વાત કરતાં પહેલાં આપણે અહંકાર વિહિન છીએ તે જાણી લેવું જોઇએ. ગર્વ અને ગૌરવ હોવાં જોઇએ. પણ તે અહંકાર ના બને તો જ&#8230;&#8230;.સાચું રાવણદહન.</p>
<p>&nbsp;</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a5%e0%aa%a8/'>મનો મંથન</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/418/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/418/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/418/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/418/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/418/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/418/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/418/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/418/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/418/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/418/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/418/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/418/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/418/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/418/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=418&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/10/14/%e0%aa%b6%e0%ab%81%e0%aa%82-%e0%aa%b8%e0%aa%be%e0%aa%9a%e0%aa%be-%e0%aa%85%e0%aa%b0%e0%ab%8d%e0%aa%a5%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%85%e0%aa%b9%e0%aa%82%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8/feed/</wfw:commentRss>
		<slash:comments>9</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>જીવનમાં જરૂરી પાંચ સ્થાન</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/08/25/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%82%e0%aa%9a-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/08/25/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%82%e0%aa%9a-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8/#comments</comments>
		<pubDate>Thu, 25 Aug 2011 12:27:16 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[વાંચન આધારિત]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=409</guid>
		<description><![CDATA[પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પાંચ સ્થાનો હોવાં હોઇએ. ૧. હસવાનું ૨. રડવાનું ૩. સલાહ લેવાનું ૪. તડાકા મારવાનું અને ૫. આશ્વાસનનું ૧. જીવનનું સૌથી મોટું વિટામિન હાસ્ય છે. જે હસે છે, હસાવે છે, તે લાંબું જીવે છે. પણ હસવું લાવવું કયાંથી? &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/08/25/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%82%e0%aa%9a-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=409&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>પ્રત્યેક વ્યક્તિના જીવનમાં પાંચ સ્થાનો હોવાં હોઇએ.</p>
<p>૧. હસવાનું ૨. રડવાનું ૩. સલાહ લેવાનું ૪. તડાકા મારવાનું અને ૫. આશ્વાસનનું</p>
<p>૧. જીવનનું સૌથી મોટું વિટામિન હાસ્ય છે. જે હસે છે, હસાવે છે, તે લાંબું જીવે છે. પણ હસવું લાવવું કયાંથી? જો તમારી પ્રકૃતિમાં જ હસવું ના હોય તો મનહૂસ થઈને જીવતા જ રહેશો. પહેલાં રાજામહારાજાઓ હસવા માટે દરબારમાં વિદૂષક રાખતા, જે તેમને નિર્દોષ હાસ્ય આપ્યા કરતાં. આપણે કોઇ વિદૂષક ન રાખી શકીએ તો કાંઇ નહીં એવી એકાદ જગ્યા રાખીએ કે જ્યાં હળવાશથી મન મૂકીને હસી સકીએ. હા, તે માટે તમારે તમારી મોટાઇનો મહાનતાનો ભાર ઉતારી દેવો પડે.</p>
<p>૨. એક જગ્યા રડવાની પણ હોવી જોઇએ. એવું કદી બને જ નહીં કે જીવનમાં રડવાનું આવે જ નહીં. સંબંધોની દુનિયામાં રડવાનાં નાનાં-મોટાં કારણો આવતાં જ હોય છે. રડ્યા વિના પણ ઘટનાના આઘાતને પાર કરી શકાતો નથી. અને આવું કરે તો તે મહાપુરુષ છે. પણ તેથી તેમના જીવન પર અનાશ્યક દબાણ વધી જતું હોય છે. આઘાત કફ જેવો છે. જો તમે તેને ખાંસી-ખાંસીને બહાર ના કાઢો તો છાતીમાં અંદર ભરાયા કરે. એ તકલીફ કરે શાંતિ ન લેવા દે. આઘાતને ધ્રુસકે ધ્રુસકે રડીને બહાર કાઢી નાખો તો હળવાશ થઈ જાય. પણ રડવું ક્યાં? બાળકને રડવા માટે જગ્યા મા છે. પણ મા ક્યાં રડે? પતિના ખભા ઉપર. પણ પતિ ક્યાં રડે? ક્યાંય નહીં. કોઇ જગ્યા જ નથી. કોઇ અત્યંત વિશ્વસનીય જગ્યા હોય તો રડી શકાય. નહીં તો ભગવાન આગળ પણ રડી લેવાની જગ્યા રાખવી.</p>
<p>૩. એક સલાહ લેવા માટેની જગ્યા પણ રાખજો. પણ શકુનિ જેવી નહીં, કૃષ્ણ જેવી. ગમે તેટલા બુદ્ધિશાળી હોવ તો પણ સલાહની તમારે જરૂર રહેવાની જ. મોટાં કામો કદી પણ સલાહ વિના ન કરાય. જેને કોઇની સલાહની જરૂર નથી હોતી તે ઘમંડી છે. તેનો નાશ થશે. પણ ડાહ્યા માણસોને તો સાચી સલાહની જરૂર હોય જ છે. આવી એક સલાહ લેવા માટેની જગ્યાની જરૂર પણ રહે.</p>
<p>૪. એક તડાકા મારવાની જગ્યા રાખજો. તડાકા એટલે હળવાશથી હળવી વાતો કરવી તે. ઊંડામાં ઊંડો સમુદ્ર પણ કિનારે છીછરો હોય છે. તેમ તમે પણ ગમે તેટલા મોટા હો, મહાન હો પણ કિનારે તો છીછરા જ થજો. પત્ની, બાળકો, મિત્રો વગેરેની સાથે ઊંડાઇ ન શોભે. ત્યાં તો છીછરાપણું જ શોભે. જેથી તેમાં તેઓ નાહી શકે નહીં તો તમારાથી દૂરના દૂર જ રહેશે. પણ તડાકાનો અર્થ કોઇની નિંદા કે ચાડીઉગલી ન સમજવું</p>
<p>૫. એક આશ્વાસન મેળવવાની જગ્યા રાખજો. તમે ગમે તેટલા કુશળ અને મહાન હશો પણ જીવનમાં ઘા તો લાગવાના જ છે. દુઃખ વિનાનું કે ઘા વિનાનું જીવન હોતું નથી. ઘા રુઝાય તેવો મલમ લગાડી દે તેને આશ્વાસન કહેવાય. જ્યારે જ્યારે ઘા વાગે ત્યારે ત્યારે એવી કોઇ જગ્યા રાખજો જે તમારા ઘા ઉપર મલમ ચોપડી આપે. ઘા વાગવા કરતાં ઘા રુઝાય નહીં તે દુઃખદાયી છે. જેને જૂના ઘા રુઝાયા વિનાના પાક્યા કરે છે તેને ભલા શાંતિ ક્યાંથી હોય? ઘા રુઝવી આપે તેને સંત કહેવાય. કોઇ સાચા સંતનો સાથ રાખજો. આશ્વાસન અને રૂઝ બને મળશે. બાળક રમતાં રમતાં પડી જાય અને રડવા લાગે ત્યારે માતા કે પિતા છાતીએ લગાડે ત્યારે બાળક શાંત થઇ જાય છે કેમ કે તેને આશ્વાસન મળી જાય છે. અને પછી તે પાછું તે ખુશ થઇને રડવા લાગે છે.</p>
<p>(સ્વામી સચ્ચિદાનંદના પુસ્તકમાંથી)</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%9a%e0%aa%a8-%e0%aa%86%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a4/'>વાંચન આધારિત</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/409/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/409/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/409/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/409/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/409/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/409/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/409/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/409/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/409/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/409/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/409/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/409/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/409/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/409/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=409&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/08/25/%e0%aa%9c%e0%ab%80%e0%aa%b5%e0%aa%a8%e0%aa%ae%e0%aa%be%e0%aa%82-%e0%aa%9c%e0%aa%b0%e0%ab%82%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%be%e0%aa%82%e0%aa%9a-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%a5%e0%aa%be%e0%aa%a8/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>સ્વર્ગમાંથી ડાયનાસોરનો ફરિયાદ મેઇલ</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/07/30/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a1%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%aa%be%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ab/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/07/30/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a1%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%aa%be%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ab/#comments</comments>
		<pubDate>Sat, 30 Jul 2011 18:25:25 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[મનો મંથન]]></category>
		<category><![CDATA[હાસ્ય]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=397</guid>
		<description><![CDATA[સ્વર્ગમાંથી ડાયનાસોરની ફરિયાદ છે કે અમે સૌથી પહેલાં આવ્યા છીએ અને મનુષ્યો પાછળથી આવીને અમારી જગ્યા ઉપર હક્ક કરી રહ્યા છે. અમે સારા હોવા છતાં અમને આતંકવાદી બનવા મજબૂર કરી રહ્યા છે. અમે સૌથી પહેલાં ૧૬૦ કરોડ વર્ષ પહેલાં સ્વર્ગમાં &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/07/30/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a1%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%aa%be%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ab/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=397&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>સ્વર્ગમાંથી ડાયનાસોરની ફરિયાદ છે કે અમે સૌથી પહેલાં આવ્યા છીએ અને મનુષ્યો પાછળથી આવીને અમારી જગ્યા ઉપર હક્ક કરી રહ્યા છે. અમે સારા હોવા છતાં અમને આતંકવાદી બનવા મજબૂર કરી રહ્યા છે. અમે સૌથી પહેલાં ૧૬૦ કરોડ વર્ષ પહેલાં સ્વર્ગમાં આવ્યા છીએ અમે સ્વર્ગને આજ સુધી માણ્યું પણ હવે આજ કાલના પાંચ સાત હજાર વર્ષથી આવેલા બે પગા માણસો અમારી જગ્યા પચાવીને ત્યાં બિલ્ડિંગો આવાસો બાંધી રહ્યા છે. અમારા હરવા ફરવા પર રોક લગાવી રહ્યા છે. આને કારણે બધા ૮૪ કરોડ જીવોમાંથી એક બે પગા મનુષ્યને બાદ કરીને બધા એક થઇને મનુષ્યો પર ફરિયાદ કરવાનું વિચારી રહ્યા છીએ. ૮૪ કરોડ યોનિમાંથી આવેલા જીવોનો અમને સાથ છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે નર્કમાંથી અમારા આતંકવાદી ડાયનાસોર ભાઇ બહેનોનો સહકાર લઇશું. અમારી નમ્ર વિનંતી છે કે હવે વધુ બે પગા મનુષ્યોને સ્વર્ગમાં આવતાં રોકવા. અમે સાંભળ્યું છે કે પૃથ્વી પર ચાર અબજ મનુષ્યો છે. જો આમાંથી અડધા પણ સ્વર્ગમાં આવશે તો અમારી હાલત શું થશે? અહીં સ્વર્ગમાં અત્યાર સુધી ૧૬૦ વર્ષોથી અને તેમાંથી માત્ર ૧૦ લાખ જીવ સ્વર્ગમાં આવે તો સ્વર્ગની સંખ્યાનો વધારો કેટલો થાય? અમારે વસ્તી ગણતરી વાળાં હવે કંટાળ્યા છે. અને રહેઠાંકના ભાવ વધી ગયા છે. પૃથ્વી કરતાં મોંઘવારી વધી ગઇ છે વધુ સંખ્યાના કારણે. અમારી નમ્ર વિનંતી છે કે સ્વર્ગમાં કે નર્કમાં જગ્યા નથી એટલે પંચમહાભૂતના બનેલા શરીરને ત્યાં પૃથ્વી પર જ પંચમહાભૂતમાં ઓગાળી નાખવા. સ્વર્ગ-નર્કમાં ભીડ ના વધારે.</p>
<p>૧૬૦ કરોડ  વર્ષને એકલાખ વસ્તીથી ગુણાકાર કરીએ તો ચાર અબજ મનુષ્ય પૃથ્વી ઉપરના અને એક અબજ ભારતના ૫૦ લાખ સાધુઓના ઉપદેશોથી જો સ્વર્ગમાં આવશે તો સ્વર્ગની હાલત શું થશે? આ ગુરુઓના ઉપદેશોથી અહીં ભીડ વધી ગઇ છે. અને મોંઘવારી ૫૦૦ ગણી પૃથ્વી કરતાં વધુ છે. પચાસ લાખ સાધુઓના ઉપદેશોથી સ્વર્ગ મેળવેલા લોકોમાં કર્મનો નિયમ તો છે નહીં સ્વર્ગમાં એટલે કોઇ કાર્ય કરતું નથી એટલે ખેતી કે બીજા ઉત્પાદન થતાં નથી અને આ કામધેનુ ગાય હવે પહોંચી વળતી નથી. અને તેણે પણ વધુ કામ કરવાની ના પાડી દીધી છે. હડતાળ ઉપર ઊતરી જવાની ધમકી આપી છે. એટલે સ્વર્ગનું સોનેરી ચિત્ર બતાવવામાં આવતું હોય તો તેનાથી લોભાવું નહીં. કારણ કે અહીં બધું કામ જાતે કરવું પડે છે. અને અપ્સરાઓ ઓછી પડે છે. એટલે નાચગાન પણ થતાં નથી. જે લોભામણી વસ્તુઓ બતાવાય છે તે બધાની ખૂબ જ અછત છે.</p>
<p>છેલ્લી જૂન ૨૦૧૧ની વસ્તી ગણતરી મુજબ અત્યારે સ્વર્ગમાં ડાયનોસોરની અને બીજાં પ્રાણીઓની સંખ્યા અબજોમાં છે. ૫૦૦૦થી ૨૫૦૦૦ પેઢીઓના દાદાઓ પોતાના કુટુંબ કબીલા સાથે વાડાઓ તૈયાર કરી લીધાં છે અહીં પણ પંથ સંપ્રદાયો સ્થપાઇ રહ્યાં છે. અમુક દાદાઓ તો નવા સંપ્રદાયોને ઓળખતા પણ નથી. અહીં પણ પૃથ્વીની જેમ પંથ સંપ્રદાયોના ઝઘડા શરૂ થઇ ગયા છે. અને કૌટુંબિક વિગ્રહ પણ સંપ્રદાયોના કારણે ચાલુ થઇ ગયા છે. નવી પેઢીઓ નવા સંપ્રદાયોના ઉપદેશોથી સ્વર્ગે પધાર્યા છે તેથી એમના અને એમના પૂર્વજો વચ્ચે વિગ્રહ ચાલુ થઇ ગયો છે</p>
<p>ડાયનોસોરની ફરિયાદ છે કે બધાં જીવો પહેલાં મનુષ્યો સહિત સંપીને રહેતાં હતાં પણ જાતજાતનાં ટપકાં ટીલાંવાળા આવીને અહીંની શાંતિ ભંગ કરી રહ્યા છે. અને અમારી એકતા ખોરવાઇ ગઇ છે. અમને અંદરોઅંદર લડાવી રહ્યા છે. સ્વર્ગમાં શાંતિ જેવું રહ્યું નથી. ભારતમાં પૃથ્વી પર માનવો હું ગુજરાતી હું મરાઠી હું મદ્રાસી, હું બંગાળી, એમ કેટાલાયે રાજ્યમાં વહેંચાઇને લડે છે એમાં દરેક રાજ્યમાં પાછા આ સંપ્રદાયોવાળાએ ભારતને ૨૫૦૦૦ નાના મોટા ભાગમાં વહેંચી દીધું છે.  લોકોમાં દેશપ્રેમ જ રહેવા નથી દીધો. અને પૃથ્વી પર તો એકતા રહેવા દીધી નથી અને હવે અહીં સ્વર્ગમાં પણ શાંતિ ભંગ કરી રહ્યા છે.</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a5%e0%aa%a8/'>મનો મંથન</a>, <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af/'>હાસ્ય</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/397/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/397/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/397/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/397/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/397/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/397/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/397/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/397/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/397/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/397/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/397/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/397/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/397/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/397/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=397&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/07/30/%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%b0%e0%ab%8d%e0%aa%97%e0%aa%ae%e0%aa%be%e0%aa%82%e0%aa%a5%e0%ab%80-%e0%aa%a1%e0%aa%be%e0%aa%af%e0%aa%a8%e0%aa%be%e0%aa%b8%e0%ab%8b%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ab/feed/</wfw:commentRss>
		<slash:comments>6</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/07/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%95-%e0%aa%86%e0%aa%a1%e0%aa%85%e0%aa%b8%e0%aa%b0/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/07/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%95-%e0%aa%86%e0%aa%a1%e0%aa%85%e0%aa%b8%e0%aa%b0/#comments</comments>
		<pubDate>Thu, 28 Jul 2011 06:38:50 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[જ્ઞાન વિજ્ઞાન]]></category>
		<category><![CDATA[વાંચન આધારિત]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=390</guid>
		<description><![CDATA[સરકાર વારેવારે પોલીથીન બેગ પર નિયંત્રણ મૂકે છે. પણ લોકો પોતાની થોડી સગવડ માટે તેના માટે જોઇએ તેવો સહકાર ના આપતી હોવાને કારણે તેનો ઉપયોગ બંધ નથી થતો. બેચાર દિવસ નિયંત્રણ રહે ફરી બધું જ યથાવત. પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકશાન માટે &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/07/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%95-%e0%aa%86%e0%aa%a1%e0%aa%85%e0%aa%b8%e0%aa%b0/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=390&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<div>
<p>સરકાર વારેવારે પોલીથીન બેગ પર નિયંત્રણ મૂકે છે. પણ લોકો પોતાની થોડી સગવડ માટે તેના માટે જોઇએ તેવો સહકાર ના આપતી હોવાને કારણે તેનો ઉપયોગ બંધ નથી થતો. બેચાર દિવસ નિયંત્રણ રહે ફરી બધું જ યથાવત. પ્લાસ્ટિકના ઉપયોગથી થતાં નુકશાન માટે ઘણું લખવામાં આવે છે. ચાલો થોડું વધારે જાણીએ.</p>
<p>રોજબરોજની જીંદગીમાં પ્લાસ્ટિક્ને આપણે મહત્વની જરૂરિયાત માનીએ છીએ પણ શું આપણે જાણીએ છીએ પ્લાસ્ટિકની ખતરનાક આડઅસરો વિશે? પ્લાસ્ટિકના કપમાં ચા અને બહારથી પ્લાસ્ટિકની થેલીઓમાં પેક કરીને લાવેલું ભોજન નુકશાનકારક છે. ખાસ કરીને લોકો પ્લાસ્ટિકના કપમાં ગરમાગરમ ચાની ચૂસકીઓ લેતા જોવા મળે છે પરંતુ તેમને ખબર નથી હોતી કે પ્લાસ્ટિકના કપમાં ગરમ ચા પીવાથી ચાની સાથે ઝેરી કેમીકલ પીગળી ચા સાથે પેટમાં જાય છે અને લાંબે ગાળે શરીરના હોર્મેન્સને અસર કરે છે.</p>
<p>પ્લાસ્ટિક પર્યાવરણ માટે તો નુકશાનકારક છે સાથે  મનુષ્ય માટે પણ ખતરનાક છે.  લાંબેગાળે હોર્મોન્સની સિસ્ટમ ખોરવી નાખે છે. ખાદ્ય ચીજો અને પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળો. પ્લાસ્ટિકમાં અતિ ગરમ કે અતિ ઠંડી ચીજો લેવાથી ઝેરી રસાયણ ઓગળી શરીરમાં જાય છે. પુરુષોના શુક્રાણુઓને અને મહિલાઓના પ્રજનન તંત્રને અસર કરે છે. બાળકોના માનસિક વિકાસને રૂધે છે. હ્રદય-લીવર-કિડની અને પાચનતંત્ર માટે પ્લાસ્ટિક હાનિકારક છે. હોર્મોન્સ-શુક્રાણુઓને થતી અસર પ્રુરુષોના સેક્સપાવરને ઘટાડી નાંખે  છે એવું નિષ્ણાતોનું કહેવું છે.</p>
<div>સસ્તા અને સરળતાથી મળતા પાણીના પાઉચ સ્વાસ્થ્યના દુશ્મન છે. પાઉચને મોંઢેથી તોડીને અને ચૂસીને પીવાથી ઝેરી તત્વો સીધા શરીરમાં જાય છે. પ્લાસ્ટિકમાં રહેલું પાણી સ્વાદ બદલી નાંખે છે. પ્લાસ્ટિક ખાદ્યચીજો અને પ્રવાહીનો સ્વાદ બદલી નાખે છે પાણીના પાઉચ ઠંડા હોય ત્યારે પીવાથી ખબર નથી પડતી પરંતુ થોડીવાર મૂકી રાખવામાં આવે તો પાણી સાથે પ્લાસ્ટિક્નો સ્વાદ અનુભવી શકાય છે.નાનાં બાળકોને પ્લાસ્ટિક બોટલમાં ક્યારેય દૂધ ના આપવું. ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો. સોફ્ટ પ્લાસ્ટિક કરતાં હાર્ડ પ્લાસ્ટિક ઓછું નુકશાનકારક છે. મેઇડ ઇન ચાઇના રમકડાં પણ હાનિકારક છે. તેનાથી બાળકોને દૂર જ રાખજો.</div>
<div></div>
<div>ભારતમાં મોટાભાગનું પ્લાસ્ટિક રિસાઇકલ હોય છે અને પ્લાસ્ટિક બનાવવા માટે બિસ્ફેનોલ-એ કેમિક્લનો ઉપયોગ થાય છે.પ્લાસ્ટિક બનાવવા માટે વપરાતું બિસ્ફેનોલ-એ કેમીકલ વિશ્વમાં સૌથી વધુ ઉત્પાદિત થતું પેટ્રોલિયમ બેઇઝડ કેમીકલ છે. સંશોધન મુજબ જો આ કેમીકલનું પ્રમાણ વધી જાય તો સ્વાસ્થ્યને ગંભીર નુકશાન પહોંચે છે. વર્તમાન સમયમાં સંપૂર્ણ અવગણના પ્લાસ્ટિકની ના કરી શકીએ તો શક્ય હોય ત્યાં સુધી ખાદ્ય ચીજો તથા પ્રવાહી પ્લાસ્ટિકમાં લેવાનું ટાળવું જોઇએ. પ્લાસ્ટિકના વાસણોના વધુ ઉપયોગથી પાચનતંત્રની સાથે ચેતાતંત્રને પણ અસર થાય છે. બાળકો સંપુર્ણ રીતે ધ્યાન કેન્દ્રિત નથી કરી શકતાં. આપણે ત્યાં ફ્રિજમાં રાખવામાં આવતી પાણીની બોટલોમાંથી આપણે અનેક વખત પાણી પીએ છીએ.</div>
<div>
<div></div>
<div>પ્લાસ્ટિક ઘણા પ્રકારના હોય છે. પરંતુ આપણે ત્યાં જે પ્લાસ્ટિક વપરાય છે તે ૧૦૦ ટકા સુરક્ષિત માનવામાં નથી આવતું. પ્લાસ્ટિકમાંનું ખતરનાક રસાયણ ટિનએજ યુવતીઓને સમયથી પહેલાં પુખ્ત બનાવી દે છે. પુરુષોમાં વધતા પ્રોસ્ટેટ કેન્સર માટે પણ પ્લાસ્ટિકને જવાબદાર ગણી શકાય.</div>
<div>ડિસ્પોઝેબલ વાસણોને આપણે સગવડતા માનીએ છીએ પરંતુ આ સગવડતા ખૂબ નુક્શાનકારક છે.</div>
<div></div>
<div>દિલ્હીની એઇમ્સ હોસ્પિટલના ડૉ. બિર સિંઘ જણાવે છે કે પ્લાસ્ટિકના કપ કે અન્ય કોઇ ડિસ્પોઝેબલ વાસણોમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવું હાનિકારક છે પ્લાસ્ટિકમાં રહેલું બિસ્ફેનોલ-એ ઝેરી રસાયણ મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર અને પ્લાસ્ટિકના વાસણોના વધુ પડતા ઉપયોગથી ગર્ભપાત પણ થઇ શકે છે</div>
<p>વારણસી ખાતે વૈજ્ઞાનિકોએ ચાર વર્ષ સુધી ઉંદરો પર પ્રયોગ કરીને તારણ આપ્યું છે કે પ્લાસ્ટિકમાં અતિગરમ કે અતિઠંડી ચીજો સ્વાસ્થ્યને અતિ ગંભીર  નુક્શાન પહોંચાડે છે આ ઉપરાંત અમેરિકી કેમીકલ રિસર્ચના રિપોર્ટમાં જણાવાયું છે કે પ્લાસ્ટિકમાં ખાદ્યચીજો કે પ્રવાહી લેવાથી બાવન પ્રકારના કેન્સરનો ખતરો રહે છે.</p>
<p>પ્લાસ્ટિક એન્જીનીયરીંગ એન્ડ ટેક્નોલોજી ઇન્સ્ટિટયૂટ-લખનૌના ડાયરેક્ટર ડૉ. વિજયકુમાર જણાવે છે કે પ્લાસ્ટિક બેગમાં વપરાતા કલર અને પોલીથીન મનુષ્યનાં મોટાં દુશ્મન છે.</p>
<p>કાચ, સિરેમિક કે સ્ટેઇનલેસ સ્ટીલનાં વાસણોનો ઉપયોગ જ સુરક્ષિત છે અને પીવાનાં પાણી માટે ત્રાંબાના વાસણનો ઉપયોગ વધુ ફાયદાકારક છે. એલ્યુમિનિયમ વાસણોમાં બનાવાતી રસોઇ પણ લાંબેગાળે નુકશાનકારક છે. સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં પણ ખટાશવાળી વસ્તુનો થતો સંગ્રહ સ્વાસ્થ્ય માટે નુકશાનકારક છે. જેમ કે અથાણાં કે વિટામીન સી હોય તેવાં જ્યુસ સ્ટેઇનલેસ સ્ટીલમાં રાખવાં કે લેવા હિતાવહ નથી.  સિરામિક કે કાચના વાસણોનો જ ઉપયોગ  હિતાવહ રહે છે.</p>
<p>એકવાર આફ્રિકામાં માણસોમાં અચાનક ગાંડપણના કિસ્સા ખૂબ પ્રમાણમાં વધી ગયાં. તેના વિશે શોધ કરવામાં આવી કે શું કારણથી અચાનક લોકોમાં ગાંડપણનું પ્રમાણ વધી રહ્યું છે? અંતે તેનું કારણ જાણવા મળેલ કે લોકો ખાટાં પદાર્થો કે અથાંણાં સ્ટેઇનલેસ સ્ટીલના વાસણોમાં રાખતા તેથી લોકોમાં ગાંડપણ કે માનસિક અસ્થિરતા આવતી. આ કિસ્સો મારા દીકરાના સાયન્સ અને મેથ્સના ટીચરે જણાવેલ.</p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
</div>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
<p>&nbsp;</p>
<p>.</p>
</div>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8/'>જ્ઞાન વિજ્ઞાન</a>, <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%9a%e0%aa%a8-%e0%aa%86%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a4/'>વાંચન આધારિત</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/390/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/390/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/390/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/390/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/390/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/390/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/390/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/390/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/390/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/390/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/390/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/390/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/390/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/390/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=390&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/07/28/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%aa%bf%e0%aa%95%e0%aa%a8%e0%ab%80-%e0%aa%96%e0%aa%a4%e0%aa%b0%e0%aa%a8%e0%aa%be%e0%aa%95-%e0%aa%86%e0%aa%a1%e0%aa%85%e0%aa%b8%e0%aa%b0/feed/</wfw:commentRss>
		<slash:comments>5</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>ગુજરાતી દબંગ અને દુઃખનાં ડાંડિયાં</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/07/26/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%82%e0%aa%97-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%ab%81%e0%aa%83%e0%aa%96%e0%aa%a8%e0%aa%be%e0%aa%82/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/07/26/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%82%e0%aa%97-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%ab%81%e0%aa%83%e0%aa%96%e0%aa%a8%e0%aa%be%e0%aa%82/#comments</comments>
		<pubDate>Tue, 26 Jul 2011 14:36:40 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[હળવી પળો]]></category>
		<category><![CDATA[હાસ્ય]]></category>
		<category><![CDATA[Uncategorized]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=386</guid>
		<description><![CDATA[હિન્દી ફિલ્મ દબંગ હીટ થઇ અને તેનું એક ગીત &#8216;મુન્ની&#8217; પણ ઘણું જ હીટ રહ્યું. કોઇ ગીત કે ફિલ્મ હીટ જાય, ખૂબ જ પ્રસિદ્ધિ મળે એટલે પછી  એનો એક સીલસીલો ચાલે એટલે પછી &#8216;શીલાની જવાની&#8217; એવું ગીત ફિલ્મ &#8216;તીસમાંરખાં&#8217; નામની &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/07/26/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%82%e0%aa%97-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%ab%81%e0%aa%83%e0%aa%96%e0%aa%a8%e0%aa%be%e0%aa%82/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=386&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>હિન્દી ફિલ્મ દબંગ હીટ થઇ અને તેનું એક ગીત &#8216;મુન્ની&#8217; પણ ઘણું જ હીટ રહ્યું. કોઇ ગીત કે ફિલ્મ હીટ જાય, ખૂબ જ પ્રસિદ્ધિ મળે એટલે પછી  એનો એક સીલસીલો ચાલે એટલે પછી &#8216;શીલાની જવાની&#8217; એવું ગીત ફિલ્મ &#8216;તીસમાંરખાં&#8217; નામની ફિલ્મમાં હતું. તો પછી ગુજરાતી ફિલ્મજગત ઢોલીવુડ શા માટે પાછળ રહે? તો&#8230;મુન્ની અને શીલા પછી હવે ગુજરાતી સંતુડી.</p>
<p>ગુજરાતી દબંગ એટલે કે  ફિલ્મ રાજવીરનું એક ગીત માણોઃ</p>
<p><a href="http://www.youtube.com/watch?v=ZEBlSsV4Z2Q">http://www.youtube.com/watch?v=ZEBlSsV4Z2Q</a></p>
<p>અને સાથે એક હિન્દી ફિલ્મ દર્દે ડિસ્કો ગીત પર ફિલ્માવેલું ગુજરાતી ગીત પણ માણવાની મજા પડશે.</p>
<p><span class="Apple-style-span" style="color:#008000;font-family:Arial;line-height:27px;font-size:medium;"><em>Dard-E-Disco in Gujarati</em></span></p>
<div><em><span style="color:#800000;font-size:medium;">એ રુપાળિ છે ગામની ગોરી<br />
કામણગારી કુંવારી છોરી<br />
મારા સપનામાં આવીને બોલી<br />
તારે ત્યાં નહિ આવે મારી ડોલી</span></em><br />
<em><span style="color:#800000;font-size:medium;">હું ડાહ્યો ડમરો, સીધો સાદો…..<br />
ઢોલ નગારા વાગે દુ:ખનાં ડાંડિયા</span></em><br />
<em><span style="color:#800000;font-size:medium;">દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા<br />
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા</span></em><br />
<em><span style="color:#800000;font-size:medium;">ખેતરમાં લાંબા લાંબા ઝાડવાઓ ઝુલતા’તા<br />
વાડીયે જઇને અમે કેરી આંબલિ ખાતા’તા<br />
કોલેજમાં ગુલ્લિ મારી ગિલ્લિ ડંડા રમતા’તા<br />
રસ્તાનાં કુતરા મારું મોઢુ જોઇને ભસતા’તા</span></em><br />
<em><span style="color:#800000;font-size:medium;">એનો બાપો આવ્યો ….(આવવા દે)<br />
સાથે પોલિસ લાવ્યો…( લાવવા દે )<br />
મને ખાટ્લા ઉપર ઉન્ધો પાડી ..પાછળ માર્યા…..બે….ચાર.. ડંડા………….</span></em><br />
<em><span style="color:#800000;font-size:medium;">દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા<br />
દિલમાં મારા છે દુ:ખનાં ડાંડિયા ,દુ:ખનાં ડાંડિયા</span></em></div>
<p><a href="http://www.youtube.com/watch?feature=player_embedded&amp;v=Ky3rUSVt8aQ">http://www.youtube.com/watch?feature=player_embedded&amp;v=Ky3rUSVt8aQ</a></p>
<p>&nbsp;</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b9%e0%aa%b3%e0%aa%b5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b3%e0%ab%8b/'>હળવી પળો</a>, <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b9%e0%aa%be%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af/'>હાસ્ય</a>, <a href='http://mbhojak.wordpress.com/category/uncategorized/'>Uncategorized</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/386/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/386/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/386/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/386/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/386/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/386/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/386/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/386/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/386/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/386/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/386/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/386/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/386/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/386/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=386&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/07/26/%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4%e0%ab%80-%e0%aa%a6%e0%aa%ac%e0%aa%82%e0%aa%97-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a6%e0%ab%81%e0%aa%83%e0%aa%96%e0%aa%a8%e0%aa%be%e0%aa%82/feed/</wfw:commentRss>
		<slash:comments>1</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>પ્રાચીન અને આધુનિક સમયનાં મહાન  દૂરંદેશીઓ વિશે જાણકારી</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/07/20/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af%e0%aa%a8%e0%aa%be/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/07/20/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af%e0%aa%a8%e0%aa%be/#comments</comments>
		<pubDate>Wed, 20 Jul 2011 18:15:33 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[જ્ઞાન વિજ્ઞાન]]></category>
		<category><![CDATA[વાંચન આધારિત]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=381</guid>
		<description><![CDATA[ઈ.પૂ. ૪૭૬માં કુસુમપુરા આજનું પટનામાં જન્મેલા આર્યભટ્ટ ખગોળશાસ્ત્રી અને ગણિતશાત્રી હતા. તેઓ તે સમય સુધીના જ્ઞાત સંપૂર્ણ ગાણિતિક જ્ઞાનનો ખજાનો હતા. જ્યારે તેમણે બે ભાગોમાં &#8221;આર્યભટ્ટ&#8217; લખ્યું ત્યારે તેમની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષ હતી. આ પુસ્તકમાં બીજગણિત, ત્રિકોણમિતિ અને ખગોળવિદ્યાનો &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/07/20/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af%e0%aa%a8%e0%aa%be/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=381&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>ઈ.પૂ. ૪૭૬માં કુસુમપુરા આજનું પટનામાં જન્મેલા આર્યભટ્ટ ખગોળશાસ્ત્રી અને ગણિતશાત્રી હતા. તેઓ તે સમય સુધીના જ્ઞાત સંપૂર્ણ ગાણિતિક જ્ઞાનનો ખજાનો હતા. જ્યારે તેમણે બે ભાગોમાં &#8221;આર્યભટ્ટ&#8217; લખ્યું ત્યારે તેમની ઉંમર માત્ર ત્રેવીસ વર્ષ હતી. આ પુસ્તકમાં બીજગણિત, ત્રિકોણમિતિ અને ખગોળવિદ્યાનો પણ સ્માવેશ કરવામાં આવોય છે. એમણે ત્રિકોણ અને વર્તુળના ક્ષેત્રફળની ગણતરી કરવા માટે સૂત્ર આપ્યું અને પિરામિડ તથા ગોળનાં(round) કદ આપવાનો પણ પ્રયત્ન કર્યો હતો. તેમણે જ સૌ પ્રથમ પાઇનું વર્તુળના પરિઘ અને વ્યાસના પ્રમાણ તરીકે સાચું માપ ૩,૧૪૧૬ શોધી કાઢ્યું. એ મહાન ખગોળશાસ્ત્રીના માનમાં ભારતે સને ૧૯૭૫માં પ્રક્ષેપિત કરેલા ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખ્યુ</p>
<p>બ્રહ્મદત્તનો જન્મ ઈ.પૂ. ૫૯૮માં રાજસ્થાનના બિલ્લામલમાં રાજા હર્ષના સામ્રાજ્યમાં થયો હતો. ત્રીસ વર્ષની ઉંમરમાં તેમણે &#8216;બ્રહ્મ સ્ફૂટ&#8217; સિદ્ધાંત લખ્યો. તેમણે ખગોળશાસ્ત્રની કૃતિઓને અધ્યતન બનાવી. એમણે શ્રેઢી(progressions) અને ભૂમિતિને પણ આવરી લીધાં. તેમણે અલગ અલગ માત્રાનાં અસ્પષ્ટ સમીકરણો તથ ચતુષ્પદી સમીકરણોના ઉકેલોનો અભ્યાસ કર્યો અને ઉકેલો સુચવ્યા.</p>
<p>ભાસ્કરાચાર્ય પણ તે સમયના અન્ય અજોડ મહાન વિદ્વાન હતા. તેમનો જન્મ ઈ.પૂ. ૧૧૧૪માં વિજ્જ્લવાડા, જે કર્ણાટક અને મહારાષ્ટ્ર રાજની હદ પર આવેલું છે. ત્યાં થયો હતો. તેમણે સુપ્રસિદ્ધ &#8216;સિદ્ધાંત શિરોમણિ&#8217; ચાર અધ્યાયમાં લખ્યું. તેમણે ખગોળવિદ્યા અને બીજગણિત પર કામ કર્યું અને એમને એ શોધના આધાર પર તૈયાર સંકલ્પનાની મદદથી શૂન્યનું મૂલ્ય પ્રતિપાદિત કર્યું તેમના માનમાં ઈસરોએ બીજી શ્રેણીના ઉપગ્રહોનાં નામ ભાસ્કર-૧ અને ભાસ્કર-૨(૧૯૭૯ અને ૧૯૮૧) રાખ્યાં.</p>
<p>ભારતાનાં આ ત્રણ ગણિતશાસ્ત્રીઓનું કાર્ય આલ્બર્ટ આઈનસ્ટાઇનની નોંધનો સંદર્ભ પુરો પાડે છે કે &#8216;અમે ભારતવાસીઓના અત્યંત ઋણી છીએ કે  તેમણે અમને  ગણતરી કરતાં શીખવ્યું. જેના વિના કોઇપણ મૂલ્યાંકન વિજ્ઞાની શોધ શક્ય ના બની હોત.</p>
<p>ત્યારબાદ  એક અન્ય પ્રબુદ્ધ હરહંમેશ જાણીતા અને સુપ્રખ્યાત વિદ્વાનની વાત આવે છે જે આજે પણ પ્રવર્તમાન સ્મૃતિમાં જીવંત  છે -શ્રીનિવાસ રામનુજન. તેઓ માત્ર ૩૩ વર્ષ(૧૮૮૭-૧૯૨૦) સુધી જ જીવ્યાં. અને એમણે કોઇ વૈધિકશિક્ષણ કે આજીવિકાનું કોઇ સાધન પ્રાપ્ત કર્યું ન હતું. છતાં તેમની અદમ્ય ઇચ્છાશક્તિ અને વિષય પ્રત્યેના તેમના લગાવને કારણે તેઓએ ગાણિતિક સંશોધન ક્ષેત્રે વિશાળ પ્રદાન કર્યું. તેમનાં કેટલાંક પ્રદાન આજે પણ ગંભીર અભ્યાસ હેઠળ છે કે જેમાં વૈધિક સાબિતિઓ પ્રસ્થાપિત કરવા ગણિતશાત્રીઓના પ્રયત્નોને જોડવામાં આવ્યા છે. રામનુજન અદભૂત ભારતીય વિદ્વાન હતા જેઓ ટ્રિનિટી કૉલેજ-કૅમ્બ્રિજના પ્રખર ગણિતશાસ્ત્રી પ્રાધ્યાપક જી.એચ. હાર્ડી જેવાના હ્રદયને પણ પીગળાવી શક્યા હતા. ખરું જોતાં તો એમ કહેવું જરા પણ અતિશયોકતિભર્યું નથી કે હાર્ડીએ જ વિશ્વ માટે રામાનુજનની શોધ કરી હતી. આપણા નામાંકિત પ્રખ્યાત વિજ્ઞાનીઓ આપણી શાળાઓમાં બીજા એક રામાનુજનની શોધ કેમ કરતા નથી? હે મારા સાથીઓ! આપ સૌ પ્રત્યેક ક્ષેત્રે ભેદ પાડવાને બદલે સમાકલન કરીને વિકાસ કેમ નથી કરતા?(અબ્દુલ કલામનાં વાક્યો)</p>
<p>&#8216;પ્રત્યેક પૂર્ણ સંખ્યા(integer) એ રામાનુજનનો અંગત મિત્ર છે&#8217; રામાનુજનને આપવામાં આવેલી શ્રદ્ધાંજલિમા આ વાત કરવામાં આવી એ જરા પણ અતિશયોક્તિ  ન હતી. પ્રો. હાર્ડીએ ૧૦૦ના સ્કેલમાપ પર ક્રમાંકન કરતાં ૩૦ ની આસપાસ મોટા ભાગનાનું ક્રમાંકન કર્યું. જ્યારે બહુ ઓછા લોકોને તેમણે ૬૦ સુધી ક્રમાંકન આપ્યું હતું. પરંતુ રામાનુજન માટે તેમણે સૂચવ્યું કે માત્ર ૧૦૦નું જ મૂલ્ય તેમના માટે યોગ્ય ગણાય. રામનુજન અથવા ભારતીય વારસા પ્રત્યે આથી વધુ સારી શ્રદ્ધાંજલિ કઇ હોઇ શકે? રામનુજનની કૃતિમાં અવિભાજ્ય સંખ્યાઓ, સામાન્ય કરતાં વધુ ભૌમિતિક શ્રેણીઓ, માપદંડીય કાર્યો, ક્રાન્તિવૃત્તીય કાર્યો. ઉપહાસકારક કાર્યો. જાદુઇ વર્ગો, દીર્ઘવૃત્તોની ભૂમિતિ પરનાં કેટલાંક ગંભીર કાર્ય. વર્તુળના વર્ગ. વગેરેનો સમાવેશ થયેલો છે.</p>
<p>હું આશા રાખું છું કે ગણિતના યુવાન વિદ્યાર્થીઓને ભણાવતા અને પ્રેરણા આપતા સુપ્રસિદ્ધ શિક્ષકો આવનાર વર્ષોમાં પણ પોતાની અજોડ અને ઉમદા સેવાઓ જારી રાખી ભારતીય બૌદ્ધિકતાની કૂચ આગળ ધપાવશે. ખગોળ ભૌતિકવાદ પ્રાધ્યાપક એસ. ચંદ્રશંકરે વિદેશમાં પણ ભારતીય ગણિતપ્રણાલી ચાલુ રાખી હતી. વાસ્તવમાં ગણિત સર્વવ્યાપી છે-અબ્દુલ કલામ</p>
<p>સર સી.વી.રામને એકાઉન્ટન્ટ જનરલ કલકત્તાના કાર્યાલયમાં તેમની કારકિર્દી શરૂ કરી પરંતુ તેમના અંતરમાં રહેલા વિજ્ઞાનીએ તેમને ચેનથી બેસવા ન દીધા અને તેઓ હંમેશા તેમની રુચિ અનુસાર કેટલીક સમસ્યાઓના ઉકેલ માટે ગૂંથાયેલા રહ્યા. સદભાગ્યે આસુતોષ મુખરજી નામના મહાન શિક્ષણશાત્રીનો સહયોગ પ્રાપ્ત થયો જેમણે સી.વી.રામનને તેમની શોધ ચાલુ રાખવા પ્રોત્સાહિત કર્યા. એ નોંધપાત્ર છે કે &#8216; રામન પ્રભાવ&#8217; જે શોધે તેમને નોબલ પુરસ્કાર અપાવ્યો. તે શોધ કોઇ બહુ ખર્ચે તૈયાર કરેલી વિશાળ સંસ્થામાં થઇ નહોતી.  ભારતીય માનસની ઉત્કૃષ્ટતા વિશ્વને દર્શાવવાની મહેચ્છા જ સી.વી.રામનની પ્રેરણાસ્ત્રોત રહી હતી. આ બાબત એસ. ચંદ્રશેખરને પણ લાગુ પડે છે, જેને કાળાં કાણાં પર કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.</p>
<p>તેમણે તેમના જીવનચરિત્ર &#8216;ચંદ્ર&#8217;માં જે કામેશ્વર વલીએ લખેલું તેમાં કેટલાંક રસપ્રદ વિધાનો છે. એમાં દર્શાવ્યું છે કે &#8216;ચંદ્ર&#8217; એવા સમયમાં ઊછર્યા જેને ભારતનો વિજ્ઞાન, કળા અને સાહિત્યનો સુવર્ણયુગ કહેવામાં આવે છે. તે સમયના સ્વાતંત્ર્યસંગ્રામે પણ પ્રેરકબળ પૂરું પાડ્યું હતુ. જે.સી.બોઝ, સી.વી.રામન, મેઘનાથ સાહા, શ્રીનિવાસ રામાનુજન જેઓ પોતાના વિજ્ઞાન અને સર્જનાત્મક સિદ્ધિઓને કારણે એક રાષ્ટ્રીય વ્યક્તિવિશેષ બની ગયા હતા.</p>
<p>ચંદ્રશેખરે દર્શાવ્યું છે કે &#8216;૧૯૧૦ પહેલાં આધુનિક યુગમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઇ ભારતીય વિજ્ઞાની હતા નહીં. ૧૯૨૦થી ૧૯૨૫ વચ્ચે આપણી પાસે એકાએક ચાર કે પાંચ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતા વ્યકતિ હતી.  જે રાષ્ટ્રીય ચળવળ દરમિયાન યુવાનોમાં વર્ચસ્વ ધરાવતી પ્રેરણા બની ગઇ હતી. પોતાની જાતનો આગ્રહ રાખવો એ રાષ્ટ્રીય આંદોલનનો ભાગ બની ગયો હતો પરંતુ ખાસ કરીને વિજ્ઞાનમાં આપણે પશ્ચિમના દેશોને બતાવી શક્યા કે આપણે એમના બરોબરિયા છીએ.</p>
<p>સર સી.વી.રામનનો યુવાન સ્નાતકોને સંદેશ &#8216;હું આપ સૌ યુવકો અને યુવતીઓને કહેવા માંગું છું કે તમે આશા અને હિંમત ગુમાવશો નહીં. તમારી સમક્ષ આવી પડેલા કાર્ય પ્રત્યે હિંમતપૂર્ણ સમર્પણથી જ સફળતા પ્રાપ્ત થઇ શકે. હું કોઇપણ પ્રકારના વિસંવાદની શંકા વિના કહી શકું કે ભારતીય મનની ગુણવત્તા કોઇ પણ રીતે ટ્યુટોનિક, નોર્ડિક અથવા એંગ્લો સેક્સન મનની ગુણવત્તા સમાન છે. આપણામાં જે અભાવ છે તે કદાચ હિંમતનો અથવા કદાચ પ્રેરકબળનો જે આપણને ક્યાંય પણ લઇ જઇ શકે છે. હું માનું છું કે આપણે લઘુતાગ્રંતિ વિકસાવી છે. હું પણ વિચારું છું કે આજે ભારતને જે જરૂરી છે તે એ પરાજિત ભાવનાનો વિનાશ. આપણને જરૂર છે વિજયની ભાવનાની એક એવી ભાવના કે જે ગૌરવયુક્ત સભ્યતાના વંશજો તરીકે આપણે આ ગ્રહ પર આપણું યોગ્ય સ્થાન મેળવવા પાત્ર છીએ એ સમજી શકે. જો એ અણનમ ભાવના જાગે તો આપણું યોગ્ય ભાવિ સિદ્ધ કરવામાંથી આપણને કોઇ રોકી શકે નહી.&#8221;</p>
<p>આધુનિક સમયમાં પણ મહાન દૂરંદેશી વિજ્ઞાનીઓનો ઉદભવ થયો તે ત્રણ વિજ્ઞાનીઓ ડૉ. ડી.એસ.કોઠારી, ડૉ. હોમી જે.ભાભા અને ડૉ. વિક્રમ સારાભાઇ જેઓ રાષ્ટ્રના વિકાસમાં સહાયરૂપ બન્યા એવાં વિજ્ઞાની અને ટેકનોલોજીકલ ક્ષેત્રોમાં મહાન સંસ્થાઓના સ્થાપક છે- સંરક્ષણ અનુસંધાન વિકાસ સંગઠન(ડીઆરડીઓ), પરમાણુ ઊર્જા વિભાગ(ડીએઈ) અને ભારતીય અંતરીક્ષ સંશોધન સંગઠન(આઈએસાઅરઓ).</p>
<p>દિલ્હી યુનિવર્સિટીના પ્રા. ડૉ. ડી. એસ.કોઠારી એક પ્રખર વિજ્ઞાની અને ખગોળ-ભૌતિકશાસ્ત્રી હતા. ઉપગ્રહોની જેમ શીતલ સઘન પદાર્થોમાં  દબાણથી વસ્તુના આયનિકરણ માટે તેઓ જાણીતા હતા. ૧૯૪૮માં સુરક્ષામંત્રીના વિજ્ઞાની સલાહકાર તરીકે નિયુક્ત થયા પછી ડૉ. ડી.એસ.કોઠારીએ ભારતીય સંરક્ષણ ક્ષેત્રે એક વિજ્ઞાનની સારી એવી પરંપરા સ્થાપિત કરી સૌથી પહેલું કામ તે ઈલેકટ્રોનિક પદાર્થ, અણુકેન્દ્રીય ઔષધ તથા પ્રક્ષેપાસ્ત્ર વિજ્ઞાનમાં સંશોધન કરવા માટે સંરક્ષણ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરી. એમને ભારતમાં સંરક્ષણ વિજ્ઞાનના ઘડવૈયા માનવામાં આવે છે.</p>
<p>ડૉ. ભાભા કૅમ્બ્રિજ વિશ્વવિદ્યાલયમાં સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્ર ઉપર શોધ કરી હતી. ૧૯૩૦થી ૧૯૩૯ સુધી હોમી ભાભા બ્રહ્માંડગત વિકિરણ પર સંશોધન કરતા રહ્યા. ૧૯૩૯માં બેંગ્લોર ખાતે ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ સાયન્સમાં સર સી.વી.રામનની સાથે જોડાયા. પાછળથી અણુકેન્દ્રીય અને ગાણિતિક વિજ્ઞાન અંગે વધુ ધ્યાન કેન્દ્રીત કરવા માટે તાતા ઈન્સ્ટિટ્યૂટ ઑફ ફન્ડામેન્ટલ રિસર્ચની તેમણે સ્થાપના કરી. ૧૯૪૮માં અણુઊર્જા આયોગ(Atonic Energy Communication)ની તેમણે સ્થાપના કરી. તેમની દીર્ઘદૃષ્ટિને પરિણામે અણુકેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિવિધ કેન્દ્રોની સ્થાપના થઈ, જેવાં કે અણુકેન્દ્રીય વીજળીનું ઉત્પાદન અથવાં અણુકેન્દ્રીય ઔષધમાં સંશોધન માટેનાં કેન્દ્રો. વિજ્ઞાનની આ સંસ્થાઓએ અણુકેન્દ્રીય વિજ્ઞાનને એક મહત્વના ઘટક તરીકે ખ્યાલમાં રાખીને વધુ ટેકનોલોજીનાં કેન્દ્રોની સ્થાપના કરી</p>
<p>આ ત્રણેયમાં સૌથી યુવાન એવાં ડૉ. સારાભાઇએ પ્રાયોગિક બ્રાહ્માંડગત કિરણોના ક્ષેત્રમાં સર સી.વી.રામન સાથે કામ કર્યું. અવકાશ સંશોધનને કેન્દ્રમાં રાખીને અમદાવાદ ખાતે તેમણે ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી(PRL)ની સ્થાપના કરી.૧૯૬૩માં થુમ્બા ઈકવીટોરિયમ રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન(TERLS) વાયુમંડળ સંશોધન માટે ધ્વનિયુક્ત રૉકેટોનું પ્રક્ષેપણ શરૂ કર્યું. ડૉ. સારાભાઇએ સ્પેસ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સેન્ટર(SSTC)ની સ્થાપના કરી અને તેઓ તેના નિયામક બન્યા. તેમની દીર્ઘદૃષ્ટિથી પ્રક્ષેપણ તાન, ઉપગ્રહ અભિયાન વ્યવસ્થાપન અને એપ્લિકેશનના વિકાસ માટે જવાબદાર એવાં તેનાં સંકલિત કેન્દ્રો સાથે ઈન્ડિયન સ્પેસ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન(ISRO)ની સ્થાપના કરી.</p>
<p>આ ત્રણ ભારતીય વિજ્ઞાનીઓએ જે ત્રણેય ભૌતિકશાત્રીઓ હતા. તેઓએ ભૌતિકશાસ્ત્ર સંશોધન સંસ્થાઓ શરૂ કરી જે સંરક્ષણ ટેકનોલોજી, અણુકેન્દ્રીય ટેકનોલોજી અને અવકાશ ટેકનોલોજીમાં વિકસિત બની જ્યાં આજે દેશભરમાં પ્રસરેલાં કેન્દ્રોમાં ૨૦,૦૦૦ વિજ્ઞાનીઓ કાર્યરત છે. આ ત્રણેયે રાજકીય નેતૃત્વને સમજતા કરવાનું મહત્વ સમજ્યા હતા કે વિજ્ઞાન દેશ માટે શું કરી શકે છે. જે ટેકનોલોજીથી પ્રજાને તત્કાળ લાભ થાય છે તે પ્રણાલી દ્વારા અમલીકૃત કરવી જોઇએ કયો રાજકીય પક્ષ સત્તાસ્થાને છે તેની પરવા કર્યા વગર. આ ત્રણ વિજ્ઞાનીઓએ એ મહતવનો સંદેશો પ્રસરાવ્યો છે કે વિજ્ઞાન ક્ષેત્રે વિકાસ માટે અને ટેકનોલોજી માટે આધારભૂત વિજ્ઞાન ખૂબ મહત્વનું  છે.</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%9c%e0%ab%8d%e0%aa%9e%e0%aa%be%e0%aa%a8/'>જ્ઞાન વિજ્ઞાન</a>, <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%9a%e0%aa%a8-%e0%aa%86%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a4/'>વાંચન આધારિત</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/381/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/381/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/381/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/381/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/381/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/381/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/381/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/381/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/381/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/381/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/381/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/381/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/381/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/381/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=381&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/07/20/%e0%aa%aa%e0%ab%8d%e0%aa%b0%e0%aa%be%e0%aa%9a%e0%ab%80%e0%aa%a8-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%86%e0%aa%a7%e0%ab%81%e0%aa%a8%e0%aa%bf%e0%aa%95-%e0%aa%b8%e0%aa%ae%e0%aa%af%e0%aa%a8%e0%aa%be/feed/</wfw:commentRss>
		<slash:comments>11</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>હળવી રમૂજભરી પળો</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/07/10/%e0%aa%b9%e0%aa%b3%e0%aa%b5%e0%ab%80-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%82%e0%aa%9c%e0%aa%ad%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b3%e0%ab%8b/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/07/10/%e0%aa%b9%e0%aa%b3%e0%aa%b5%e0%ab%80-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%82%e0%aa%9c%e0%aa%ad%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b3%e0%ab%8b/#comments</comments>
		<pubDate>Sun, 10 Jul 2011 13:41:58 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[મનો મંથન]]></category>
		<category><![CDATA[હળવી પળો]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=374</guid>
		<description><![CDATA[મિત્રો, ચોમાસું બરાબર જામ્યું છે, અસહ્ય ગરમી પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો આ ખુશનુમા વાતાવરણમાં ગરમાગરમ નાસ્તાની સાથે મીઠાશભરી હળવી રમૂજને માણીએ. આપણા ગુજરાતની આપણી ભાષા ગુજરાતી પણ આપણે ત્યાં લોકબોલીઓ ઘણી છે, અલગ અલગ વિસ્તારની લોકબોલી છે. દરેક લોકબોલી &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/07/10/%e0%aa%b9%e0%aa%b3%e0%aa%b5%e0%ab%80-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%82%e0%aa%9c%e0%aa%ad%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b3%e0%ab%8b/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=374&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>મિત્રો, ચોમાસું બરાબર જામ્યું છે, અસહ્ય ગરમી પછી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. તો આ ખુશનુમા વાતાવરણમાં ગરમાગરમ નાસ્તાની સાથે મીઠાશભરી હળવી રમૂજને માણીએ.</p>
<p>આપણા ગુજરાતની આપણી ભાષા ગુજરાતી પણ આપણે ત્યાં લોકબોલીઓ ઘણી છે, અલગ અલગ વિસ્તારની લોકબોલી છે. દરેક લોકબોલી સાંભળવાનો  એક અનેરો આનંદ હોય છે તેમાં અલગ મીઠાશ પણ હોય છે. જો કે ક્યારેક એમાંથી હળવું હાસ્ય પણ મળે છે, જ્યારે તેને તેના સાચા અર્થમાં ન સમજીએ ત્યારે. અને તે સમયે પરિસ્થિતિ સર્જાય છે તે પણ મજાની હોય છે આવાં જ થોડાંક મજાનાં યાદગાર પ્રસંગો જે આજે ઘણાં વર્ષો પછી પણ મનઃપટલ પર સંગ્રાહેલા છે. તો આવો સાથે મળીને માણીએ.</p>
<p>મારો દીકરો જય જ્યારે બે વર્ષથી પણ નાનો હશે તે વખતે એક પાડોશીના ચારેક વર્ષના પુત્ર નામ તેનું સંકેત બંને વચ્ચેનો સંવાદ હું થોડેક દૂરથી સાંભળતી હતી તે પ્રસંગ. અમારા ટી.વી.ના કેબિનેટ ઉપર ટેપરેકોર્ડર હતું. સંકેત જયને કહે કે આવ આપણે કેસેટ સાંભળીએ. પણ બંનેમાંથી કોઇ ટેપરેકોર્ડર સુધી પહોંચી શકે તેમ નહોતું એટલે સંકેત બાજુમાં રહેલી ટીપોઇ બતાવી કહે કે, &#8216; જય, ટીપોઇ માથે ચઢીને કેસેટ મૂક&#8217;</p>
<p>સૌરાષ્ટ્રમાં કોઇ પણ વસ્તુની ઉપરને બદલે માથે એવું બોલાતું હોય છે. હવે જયને તો ખબર ના પડી કે સંકેત શું કહે છે. એ તો તેની સામે જોઇ રહ્યો. એટલે સંકેત ફરીફરી એમ કહે કે,&#8217; જય, ટીપોઇ માથે ચઢી જા&#8217;.</p>
<p>બેત્રણ વાર કહ્યું એટલે જયના ચહેરા પરના હાવભાવ જોવાની મને થોડેક દૂર બેઠાં જોવાની મજા પડી. જયના ચહેરાના હાવભાવ એવાં હતાં કે પહેલાં ટીપોઇ સામે જુએ અને પછી સંકેતના માથા સામું જુએ. તેના હાવભાવથી એમ લાગતું  કે પહેલાં ટીપોઇ પર ચઢવાનું અને પછી સંકેતના માથા પર ચઢીને કેસેટ ટેપરેકોર્ડરમાં મૂકવાની. અને જાણે માપ કાઢતો હોય એમ ટીપોઇ પર ચઢું પછી સંકેતના માથા પર ચઢવાની શી જરૂર? પછી તો એમ જ પહોંચાઇ જવાશે.</p>
<p>મને આ જોઇને સંકેતના સમજાવાના ભાવ અને જયના ન સમજી શકવાને કારણે મનમાં ચાલતી ગડમથલને સમજવાનો અને તેમાંથી મળતો આનંદ માણવાની મજા પડી. થોડીવાર પછી મેં જયને કહ્યું , &#8216;સંકેત એમ કહે છે કે તું ટીપોઇ પર ચઢી જા અને પછી કેસેટ ટેપરેકોર્ડમાં મૂક.&#8217;</p>
<p>એક બીજો પ્રસંગ એકવાર મારા ભાઇના દીકરાઓને સવારથી સાંજની પીકનીક માટે જવાનું હતું. જેમણે આયોજન કરેલ તેમનો છ કે સાત વર્ષનો દીકરો આગલી રાત્રે કહેવા આવ્યો કે, &#8216;સવારે છ વાગ્યે આપણને ગાડી લઇને તેડવા આવશે.&#8217;</p>
<p>તે આવો સંદેશો કહીને ગયો પછી અમે વાતો કરવા લાગ્યાં. પરંતુ મારા ભાઇનો ચારેક વર્ષનો દીકરો તો આ સાંભળીને સાવ સૂનમૂન થઇ ગયો. આ બાજુ અમે તો બીજી વાતોમાં મશગૂલ થઇ ગયેલાં.  થોડીવાર ચૂપચાપ કંઇક ગડમથલમાં વિચારતો રહીને પછી આવીને કહે કે, &#8216;આ લોકો અમને તેડીને લઇ જશે?( એણે તેડવાની રીત &#8221; આમ તેડીને&#8221; બતાવીને કહ્યું હતું ) અને એનો સૂર એવો હતો કે તેડીને લઇ જતા હોય તો મારે નથી જવું. એને લાગતું હશે કે હવે આપણે નાના નથી કે તેડીને લઇ જવા પડે.</p>
<p>માંડ માંડ એને સમજાવ્યું કે તેડીને એટલે  લેવા આવશે કે સાથે જવાનું, તેડશે નહીં. આજે પણ ક્યારેક તે પ્રસંગને યાદ કરીને તેના નાનકડાં મનમાં ચાલી રહેલી ગડમથલ અને થોડાં મોટાં થયા પછી તેડવાની વાતથી તેને કેવી શરમ આવતી હતી.  આજે પણ આવાં શબ્દો સાંભળીએ તો તે હળવાશભરી રમૂજની પળ યાદ આવે છે.</p>
<p>થોડીક આવી જ ક્ષણો. વેકેશન હોય એટલે અમે બધાં થોડા દિવસ મમ્મીને ત્યાં સાથે રહેવા માટે જઇએ. આવા જ એક વેકેશનમાં બધા બાળકો ભેગાં મળીને રમતાં હતાં. શહેરમાં રહેતાં બાળકો અમુક શબ્દો શુદ્ધ ઉચ્ચારણમાં સમજતા હોય. તેમને નાનાં શહેરનાં કે મોટી ઉંમરના લોકોના જૂના શબ્દો ક્યારેય સાંભળ્યા ના હોય. એટલે તેમને કંઇ ખબર ના પડે.</p>
<p>વેકેશન એટલે ગરમીના દિવસો હોય એટલે બપોરના સમયે બાળકો તડકામાં ના રમે તે માટે તેમને બપોરના સમયે ઘરમાં રમવા કે સૂવાડવાનો પ્રયત્ન કરવામાં આવે. એકવાર મારાં મમ્મી બધાં બાળકોને ઘરમાં બોલાવીને મારાં બહેનની ૧૦ વર્ષની દીકરીને કહે કે &#8216;કમાડ બંધ કર&#8217;. બહેનની દીકરી તો આમતેમ જુએ, એને થાય કે શું કહે છે? કંઇક બંધ કરવાનું છે એમ સમજણ પડે પણ શું બંધ કરવાનું તે ના ખબર પડે. રૂમમાં આંટાફેરા મારે અને  કોઇ બંધ કરવાની વસ્તુ શોધ્યા કરે. મારા મમ્મી ફરીથી એને કહે કે, &#8216;શું આમતેમ ડાફોળીયાં મારે છે? કમાડ બંધ કરને.&#8217;</p>
<p>બે ત્રણ વાર કહેવા છતાં પણ બહેનની દીકરીને કંઇ સમજણ ના પડી. તે કહે, &#8216;બંધ કર બંધ કર કહે છે પણ શું બંધ કરું? એટલાંમાં બહેન ત્યાં આવી અને આ બંને વચ્ચેની વાતચીત સાંભળીને મમ્મીને કહે કે, &#8216;દરવાજો કે બારણું કહીશ તો સમજશે. કમાડ કહે તો કેવી રીતે સમજે?</p>
<p>આવું જ એકવાર વેકેશનમાં બધાં બાળકો હીંચકા પર રમતાં હતાં. વારાફરતી કોઇને કોઇ હીંચકા ઝુલાવતું. ત્યારે ત્યાં  પાડોશની દીકરી હીંચકાને બદલે હેં..ચકો એમ બોલતી. તો જયને નવાઇ લાગતી. મને બોલાવીને કહે કે, &#8216;જો મમ્મી આ કેવું બોલે છે, હીંચકો નાખ એમ ના કહે હેં..ચકો નાખ એમ કહે છે. અને એ વાત ઘરે આવીને ઘણા સમય સુધી યાદ કરીને કહે કે, &#8216;પેલી છોકરી હીંચકો એમ ના બોલે. અને તેની જ નકલ કરીને કહે કે, &#8216;જો આમ હેં&#8230;ચકો બોલે, જો આમ હેં&#8230;ચકો.</p>
<p>મિત્રો, ભલે લોકોબોલીઓ અલગ હોય પણ આપણે એકબીજા સાથે સંકળાયેલા હોઇએ એટલે દરેકને આ રીતના રમૂજી પ્રસંગો બન્યા જ હશે. જો આપ ચાહો તો આપ પણ તે હળવી પળોને યાદ કરીને તેનું વર્ણન કરીને બધાં સાથે માણી શકો છો.</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%ae%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a5%e0%aa%a8/'>મનો મંથન</a>, <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b9%e0%aa%b3%e0%aa%b5%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b3%e0%ab%8b/'>હળવી પળો</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/374/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/374/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/374/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/374/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/374/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/374/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/374/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/374/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/374/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/374/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/374/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/374/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/374/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/374/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=374&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/07/10/%e0%aa%b9%e0%aa%b3%e0%aa%b5%e0%ab%80-%e0%aa%b0%e0%aa%ae%e0%ab%82%e0%aa%9c%e0%aa%ad%e0%aa%b0%e0%ab%80-%e0%aa%aa%e0%aa%b3%e0%ab%8b/feed/</wfw:commentRss>
		<slash:comments>14</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
		<item>
		<title>આંકડાઓનું રહસ્ય અને નસીબ</title>
		<link>http://mbhojak.wordpress.com/2011/06/30/%e0%aa%86%e0%aa%82%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b9%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%aa%b8%e0%ab%80%e0%aa%ac/</link>
		<comments>http://mbhojak.wordpress.com/2011/06/30/%e0%aa%86%e0%aa%82%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b9%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%aa%b8%e0%ab%80%e0%aa%ac/#comments</comments>
		<pubDate>Thu, 30 Jun 2011 06:01:51 +0000</pubDate>
		<dc:creator>Mita Bhojak</dc:creator>
				<category><![CDATA[વાંચન આધારિત]]></category>

		<guid isPermaLink="false">http://mbhojak.wordpress.com/?p=369</guid>
		<description><![CDATA[મિત્રો કાલથી જુલાઇ મહિનાનો પ્રારંભ થશે. તમને એવું લાગશે કે એમાં શું? પણ આ વખતે ખાસ છે જુલાઇ મહિના માટે. આ  ૨૦૧૧ના વર્ષમાં જુલાઇ મહિનામાં પાંચ શુક્રવાર, પાંચ શનિવાર અને પાંચ રવિવાર આવે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે. &#8230; <a href="http://mbhojak.wordpress.com/2011/06/30/%e0%aa%86%e0%aa%82%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b9%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%aa%b8%e0%ab%80%e0%aa%ac/">Continue reading <span class="meta-nav">&#8594;</span></a><img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=369&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></description>
			<content:encoded><![CDATA[<p>મિત્રો કાલથી જુલાઇ મહિનાનો પ્રારંભ થશે. તમને એવું લાગશે કે એમાં શું? પણ આ વખતે ખાસ છે જુલાઇ મહિના માટે.</p>
<p>આ  ૨૦૧૧ના વર્ષમાં જુલાઇ મહિનામાં પાંચ શુક્રવાર, પાંચ શનિવાર અને પાંચ રવિવાર આવે છે. આવું ભાગ્યે જ બનતું હોય છે. એટલે કે ૮૨૩ વર્ષમાં એકવાર આવું બને.</p>
<p>આ વર્ષે જેમાં ૧ જ હોય તેવી  તારીખ ૧-૧-૧૧, ૧-૧૧-૧૧, ૧૧-૧-૧૧, અને ૧૧-૧૧-૧૧</p>
<p>આટલું જ નહીં તમે જે સાલમાં જન્મ્યા હોવ તે સાલના પાછળના બે આંકડા લો અને તમારી હાલની ઉંમર તેમાં ઉમેરો. તેનો આંક આવશે ૧૧૧ કે ૧૧ જ આવશે.(પાછળના ત્રણ કે બે આંક)</p>
<p>હવે આટલું બધું નવીન હોય તેના માટે ઘણી બધી માન્યતાઓ અને તેના વિશે શ્રધા પણ આવે જ. તો આ વર્ષને અને જુલાઇ મહિનાને મની બેગ તરીકે ઓળખવામાં આવે છે.</p>
<p>તો મિત્રો કેશ કરી લો આ વર્ષને આપની મની બેગ ફુલ કરી લો. એટલે કે બેંક બેલેન્સ વધારી લો.</p>
<p>આ વિશે મેઇલ ફરતી થઇ ગઇ છે કે આ મેઇલને બીજા ચાર કે આઠ લોકોને મોકલો અને મની બેગ કેશ કરો.</p>
<p>આમ જોવા જઇએ તો પાંચ શુક્રવારની રાત અને પાંચ શનિ-રવિ આવે એટલે મજા કરવાના દિવસો વધે એટલું તો ચોક્કસ કહેવાય. અને ખુશ રહો તો મની બેગ તો ફુલ થાય જ.</p>
<br />Filed under: <a href='http://mbhojak.wordpress.com/category/%e0%aa%b5%e0%aa%be%e0%aa%82%e0%aa%9a%e0%aa%a8-%e0%aa%86%e0%aa%a7%e0%aa%be%e0%aa%b0%e0%aa%bf%e0%aa%a4/'>વાંચન આધારિત</a>  <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gocomments/mbhojak.wordpress.com/369/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/comments/mbhojak.wordpress.com/369/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godelicious/mbhojak.wordpress.com/369/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/delicious/mbhojak.wordpress.com/369/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gofacebook/mbhojak.wordpress.com/369/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/facebook/mbhojak.wordpress.com/369/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gotwitter/mbhojak.wordpress.com/369/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/twitter/mbhojak.wordpress.com/369/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/gostumble/mbhojak.wordpress.com/369/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/stumble/mbhojak.wordpress.com/369/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/godigg/mbhojak.wordpress.com/369/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/digg/mbhojak.wordpress.com/369/" /></a> <a rel="nofollow" href="http://feeds.wordpress.com/1.0/goreddit/mbhojak.wordpress.com/369/"><img alt="" border="0" src="http://feeds.wordpress.com/1.0/reddit/mbhojak.wordpress.com/369/" /></a> <img alt="" border="0" src="http://stats.wordpress.com/b.gif?host=mbhojak.wordpress.com&amp;blog=14151039&amp;post=369&amp;subd=mbhojak&amp;ref=&amp;feed=1" width="1" height="1" />]]></content:encoded>
			<wfw:commentRss>http://mbhojak.wordpress.com/2011/06/30/%e0%aa%86%e0%aa%82%e0%aa%95%e0%aa%a1%e0%aa%be%e0%aa%93%e0%aa%a8%e0%ab%81%e0%aa%82-%e0%aa%b0%e0%aa%b9%e0%aa%b8%e0%ab%8d%e0%aa%af-%e0%aa%85%e0%aa%a8%e0%ab%87-%e0%aa%a8%e0%aa%b8%e0%ab%80%e0%aa%ac/feed/</wfw:commentRss>
		<slash:comments>19</slash:comments>
	
		<media:content url="http://1.gravatar.com/avatar/5d32c6bf7d5c64f1e0d54834e36b2a02?s=96&#38;d=&#38;r=G" medium="image">
			<media:title type="html">mbhojak</media:title>
		</media:content>
	</item>
	</channel>
</rss>
